ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ કોઇપણ ચેતવણી વિના આવે છે, હજારો લોકોના જીવ જાય છે અને પ્રોપર્ટીને ભારે નુકસાન પહોંચાડે છે. ઘરનું પુનઃનિર્માણ ઘણા લોકો માટે એક મોટું આર્થિક ભારણ હોઇ શકે છે. એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે આવી અણધારી ઘટનાઓમાં સુરક્ષા મળે છે અને તમારી જરૂરિયાતના સમયમાં નુકસાનને રિકવર કરે છે.
What is earthquake insurance? Earthquake insurance is a component of home insurance that provides financial aid to help you rebuild your home or property from the damages caused due to an earthquake. According to statistics, around 60% of the Indian population resides in areas prone to earthquakes. While one cannot predict when an earthquake can hit a country, all you can do is secure your home with the assurance of home insurance.
ભૂકંપની સ્થિતિમાં, પ્રોપર્ટીને નુકસાન નજીવું, મોટા અથવા, ક્યારેક, રિપેર ન કરી શકાય તેવું થઈ શકે છે. તે તમારી પ્રોપર્ટીના માળખા અને સામગ્રી બંનેને નોંધપાત્ર નુકસાન પણ કરી શકે છે. તેથી, તે ઘરનું પુનર્નિર્માણ કરવા અને મૂલ્યવાન વસ્તુઓ અથવા સામગ્રીને નુકસાન પહોંચાડવા બદલ તમને ખૂબ જ આર્થિક તણાવ મૂકી શકે છે. ભૂકંપ માટેનો ઇન્શ્યોરન્સ, આવા સમયે, માળખાનું પુનર્નિર્માણ કરવા અને તેની સામગ્રીના નુકસાન માટે ચુકવણી કરવા માટે ફાઇનાન્શિયલ સહાયમાં મદદ કરી શકે છે. ભૂકંપ માટેનો ઇન્શ્યોરન્સ એ એક પ્રકારનો પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ છે જે ભૂકંપ દ્વારા ઇમારતો અને વ્યક્તિગત સામાનને થયેલા નુકસાનને કવર કરે છે. સ્ટાન્ડર્ડ હોમઓનર્સ અથવા રેન્ટર્સ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ સામાન્ય રીતે ભૂકંપથી થતા નુકસાનને કવર કરતી નથી, તેથી અલગ પૉલિસી અથવા ઍડ-ઑન (રાઇડર)ની જરૂર પડે છે.
ભારતમાં 4 ભૂકંપ સંભવિત ક્ષેત્રોને જે તે વિસ્તારમાં ભૂકંપના નિયમિત આવર્તન અને તીવ્રતા આધારે ચિહ્નિત કરવામાં આવે છે.
ઘરનું માળખું અને સામગ્રીનું કવરેજ
ઘરની અંદરની મૂલ્યવાન વસ્તુઓના નુકસાન સામે કવરેજ
ભૂકંપ પછી આવતા કોઈપણ પૂરના પરિણામે થતા નુકસાનને કવર કરવામાં આવતું નથી
પૉલિસી મુજબ કોઈપણ લાગુ પડતા કપાતપાત્રો બાકાત રાખવામાં આવ્યા છે
આવકનું નુકસાન અથવા કોઈપણ પ્રકારના પરોક્ષ નુકસાનને કવર કરવામાં આવતું નથી
આર્કિટેક્ટ, સર્વેક્ષક અથવા કન્સલ્ટિંગ એન્જિનિયરની ફી (3% ક્લેઇમની રકમથી વધુ) કવર કરવામાં આવશે નહીં
પૉલિસીમાં કાટમાળને હટાવવાનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં
ભાડાનું નુકસાન કવર કરવામાં આવતું નથી
વૈકલ્પિક આવાસના ભાડાને કારણે થતો અતિરિક્ત ખર્ચ શામેલ નથી
ઇન્શ્યોરન્સ સમયગાળાની બહાર થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી
ભૂકંપ મુખ્યત્વે ભૂસ્તરીય પ્લેટો અથવા પૃથ્વીના ભૂ-પૃષ્ઠમાં રહેલ ખામી પર દબાણના અચાનક મુક્ત થવાથી થાય છે. આ દબાણ ભૂસ્તરીય પ્લેટોની હિલચાલને કારણે નિર્માણ પામે છે અને તે અચાનક આંચકો લાગે તેવી હિલચાલમાં મુક્ત થાય છે, જેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. દેશના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર તેમજ સંપૂર્ણ હિમાલય પટ્ટો 8.0 કરતાં વધુ તીવ્રતાના મોટા ભૂકંપ માટે સંવેદનશીલ છે. ભારતીય પ્લેટની યુરેઝિયન પ્લેટ તરફ દર વર્ષે લગભગ 50 mmના દરે હિલચાલ એ આ પ્રદેશોમાં ભૂકંપનું મુખ્ય કારણ છે
હિમાલય પ્રદેશ અને ભારતીય-ગંગાના મેદાનો ઉપરાંત, દ્વીપકલ્પીય ભારત પણ જોખમી ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. ઐતિહાસિક અહેવાલો મુજબ, ભારતના 50% કરતાં વધુ વિસ્તાર ખતરનાક ભૂકંપ માટે સંવેદનશીલ છે. રિક્ટર સ્કેલ પર 6.0 કરતાં વધુ તીવ્રતાવાળા ભૂકંપને એક તીવ્ર ભૂકંપ માનવામાં આવે છે, જે જીવન અને સંપત્તિને મોટી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે.
1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
#1.6+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતોના સાથી
સંપૂર્ણ પારદર્શિતા
Awards
સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ